- સબંધો સારા હોય છે ત્યારે આપણે સબંધો ની મીઠાસ માણીએ છીએ ,સબંધો તૂટે છે ત્યારે આપણે તેની કડવાસ પચાવી સકતા નથી.
- મેં સુક્ર્ગુજાર હું ઉન લોગો કા જિન્હોને મેરે બુરે વક્ત મેં મેરા સાથ છોડ દિયા ,ક્યોકી ઉન્હેં પતા થા કી મેં અકેલા હી મુસીબતો સે નિપટ સકતા હું
- જીવન માં વિશ્વાસ એવા વ્યક્તિ પર જ મુકજો ....કે ...એ મુક્યા પછી તમારો સ્વાસ અધર ના રહે ....
- એક વૈજ્ઞાનીકે લગ્ન શું છે એ જાણવા લગ્ન કર્યા લગ્ન કર્યા પછી તે આજ સુધી નથી જાણી સક્યો કે વિજ્ઞાન શું છે
- જે લોકો ને તમારા માં વિશ્વાસ નથી તેને મનાવવા માટે ક્યારેય તમારા સમય અને શક્તિ ને બગાડ શો નહિ તેના બદલે તેનો ઉપયોગ તમારા સ્વ-વિકાસ માટે કરજો કારણ કે તમારા માં વિશ્વાસ નથી તે તેમની સમસ્યા છે નહિ કે તમારી
- જો લોકો તમને નીચે પસડવાની કોસિસ કરે તો તમે એ વાત નું ગર્વ જરૂર લેજો કે તમે એ બધા ની ઉપર છો
- સંજોગો સામે લડતા શીખો ,આસું પી ને હસતા શીખો ,દુનિયા માં રહેવું હોય તો દુનિયા થી નહિ ,દુનિયા તો એક દરિયો છે દરિયા માં તરતા શીખો
- હસતા ચહેરા નો અર્થ એવો નથી કે તેની પાસે દુખ નથી ,અએનો અર્થ એવો થાય સે કે તે માણસ દુઃખને જીતી ને હકી કાઢવાનું જાણે છે
- સપના એ નથી હોતા કે જે સુઈ ગયા પછી આવે ,સપના તો એ હોય છે કે જે સુવા ના દે
- ખાલી ખીસા તમને જિંદગી માં હજારો વાત શીખવે છે ,જયારે ભરેલા ખીસા જિંદગી બગાડવા ના હજારો રસ્તા બતાવે છે
- તકલીફો માં પણ તમારા લક્ષ્ય ને વળગી રહો ,અને વિપત્તિ ઓં ને અવસર માં બદલો.
- જીવન માં ક્યારે પણ બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાશ ના થશો ,કેમ કે મકાન ચણવા કરતા મહેલ બનાવવા માં હમેશા વાર લાગે છે।
- ખરાબ સમય એ ખરી ના પોપડા જેવો છે ,જેનો સ્વાદ નથી લેવો છતાય લેવો પડે છે।
- બે અક્ષર નું હોય છે લક અઢી અક્ષર નું હોય છે ભાગ્ય ત્રણ અક્ષર નું હોય છે નસીબ સાડા ત્રણ અક્ષર ની હોય છે કિસ્મત પણ આ ચાર અક્ષર ની મહેનત થી બધું જ નાનું છે।
- જીવન માં તમારે ખુશ રેવું હોય તો "ખુશી"ને જીવન નું લક્ષ્ય બનાવો ના કોઈ માણસ કે વસ્તુ ને।
- મિત્રો કિસ્મત ને બદલવા ના પ્રયત્ન ના કરો કારણ કે કિસ્મત એ ભગવાન ની આપેલી બક્ષીસ છે કાઈ તમારા બાપા ના ડોક્યુમેન્ટ થી લીધેલ સીમકાર્ડ નથી કે તમે ગમે ત્યારે એરટેલ માં થી વોડા ફોન કરી શકો।
- જિંદગી માં સારા લોકો ની તલાશ કારસો નહિ ,તમે પોતે જ સારા થઈ જાવ ,તમને મળીને કદાચ કોઈ ની તલાશ પૂરી થઇ જાય।
- સમય પણ શીખવે છે ને શિક્ષક પણ શીખવે છે ,બંને માં ફર્ક ફક્ત એજ છે કે શિક્ષક શીખવાડી ને પરીક્ષા લે છે અને સમય પરીક્ષા લઈ ને શીખવાડે છે।
- જિંદગી એવી ના જીવો કે લોકો "ફરિયાદ" કરે જિંદગી એવી જીવો કે લોકો "ફરી "યાદ "કરે તેના માટે બસ એટલું કરો ,કે "ગમેતેવું "ના બોલો "ગમે "તેવું" બોલો।
- માનવી જયારે મુશ્કેલી માં મુકાય ત્યારે તેના પર કોઈ "વિશ્વાસ "કરતુ નથી ,પરંતુ માનવી મુશ્કેલી માં ત્યારે જ મુકાય છે જયારે તે પોતાના કરતા પણ વધારે "વિશ્વાસ" બીજા પર મુકે છે।
- કોઈ તમારા પર આંધળો વિશ્વાસ રાખે ત્યારે સાબિત ના કરતા કે તે ખરેખર અંધ છે।
- પોતાની જાત પર વિશ્વાસ રાખો અને એક દિવસ એવો આવશે જયારે લોકો જોડે તમારા પર વિશ્વાસ કાર્ય સિવાય બીજો કોઈ રસ્તો નહિ હોય।
- જીવન સંગ્રામ ના દરેક ક્ષેત્રો માં "રામાયણ" અને"મહાભારત" છે જો તમને "રામ "અને "કૃષ્ણ " બનતા આવડી જાય તો વિજય તમારો જ છે।
- તમે જીવન માં શું કમાણા છો તેની ઉપર ક્યારેય અભિમાન ના કારસો કારણ કે "સત્રંજ " બાજી પૂરી થઈ ગયા પછી રાજા અને સૈનિકો ને એકજ ડાબા માં રાખવા માં આવે છે।
- સમય કોઈ ની રાહ જોતો નથી હમેશા આપણે જ સમય ની રાહ જોવી પડે છે।
- જિંદગી જાણે કેટલા વણાંક આપે છે દરેક વણાંક પર નવા સવાલ આપે છે શોધતા રહીએ આપને જવાબ જિંદગી ભર જવાબ મળે તો જિંદગી સવાલ બદલી નાખે છે।
- જીવન શું છે ? ઊંઘો તો સમાધિ અને જાગો તો ઉપાધી।
- આ દુનિયા માં વસેલા લોકો ની અલગ કહાની છે ,જો કોઈ નો વિશ્વાસ તોડો તો "એ રડે " છે અને વિશ્વાસ રાખો તો "એ રડાવે " છે બળ જબરી થી :હત્યા : થઈ સકે છે :હેત : નહિ।
- તાકાત ની જરૂર ત્યારે જ પડે છે જયારે કઈક ખોટું કરવાનું હોય નકર દુનિયા માં બધું મેળવવા માટે પ્રેમ જ પુરતો છે।
- જિંદગી એક અભિલાષા છે ,શું ગજબ એની પરિભાષા છે ,જિંદગી શું છે ? ના પૂછો દોસ્તો સજી ગઈ તો દુલ્હન અને બગડી ગઈ તો તમસા છે।
- લોકો ડુબે છે તો દરિયા ને દોષ દે છે ,મંજિલ ના મળે તો કિસ્મત ને દોષ દે છે ,પોતે તો જોઈ ને ચાલી નથી સકતા જયારે લાગે છે ઠોકર તો પથર ને દોષ દે છે।
- જિંદગી તો પોતાના દમ ઉપર જીવાય છે ,બીજા ના ખભા ઉપર તો નનામિઓ નીકળે છે।
- જીવન માં જો સફળ થવું હોય તો છેલ્લા સ્વાસ સુધી લડી લેવું।
- મૂરખા માણસો ના વખાણ સાંભળવા કરતા બુધીસાળી વ્યક્તિ ની ખીજ સાંભળવી સારી
- .મુર્ખ માણસ ને ઓળખવાની {6}નિશાની {1}કારણ વિના ગુસો કરે {2}કારણ વિના બોલ બોલ કરે {3}પ્રગતી વિના પરિવર્તન કરે {4}કારણ વિના પૂછ પૂછ કરે {5}અજાણી વ્યક્તિ માં વિશ્વાસ મુકે {6}પુછ્યા વિના સલાહ આપે।
- જરૂરિયાત પ્રમાણે જિંદગી જીવો ઈચ્છાઓ પ્રમાણે નહિ કારણ કે જરૂરિયાત તો ફકીર ની પણ પૂરી થાય છે અને ઈચ્છાઓ બહ્દ્શા ની પણ અધુરી રહી જાય છે
- જે લોકો તમને જરૂરિયાત પડે ત્યારે જ યાદ કરતા હોય તો ઉદાસ ના થતા ,પરંતુ ગર્વ મહેસુશ કરજો મીણબતી ની જેમ તમે પણ યાદ આવો છો કે જયારે ઘોર અંધારું હોય છે।
- જવાબ શોધવો હોય તો પહેલા સવાલ ને બરાબર સમજી લેવો જરૂરી છે।
- પરિવર્તન થી ગભરાસો તો ક્યારેય પ્રગતિ કરે સક્સો નહિ।
- જે વસ્તુ તમે બદલી ના શકો તે ને સ્વીકારી લેજો ,અને જે વસ્તુ તમે સ્વીકારી ના શકો તેને બદલી દો।
- સંગીત સાંભળી ને જ્ઞાનનથી મળતું ,મંદિર જઈને ભગવાન નથી મળતા ,પથ્થર તો એટલા માટે પૂજે છે લોકો કારણ કે વિસ્વાસ ને લાયક માણશ નથી મળતા
- એમણે ધકો દીધો અમને ડૂબાડવા માટે ,પરિણામ એ આયુ કે અમે તરવૈયા બની ગયા
- પાણી પણ ડૂબાડતા પહેલા બે વાર બચવાની તક આપે છે ,કોઈ ને ખુલાશો કરવા માટે એકાદ તક તો આપો
- સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ સકે છે જયારે તમને તમારી જાત પર સૌથી વધરે વિશ્વાસ હોય।
- જીવન નો ફ્યુઝ ઉડે તે પહેલા તેનો સાચો યુઝ કરો।
- ભુલા પડવાનો એક જ ફાયદો છે,
કેટલાય નવા રસ્તાઓનો પરિચય થાય છે,
અજાણ્યા લોકોનો સંગ થાય છે ને,
જાણીતાની પરખ થાય છે........
Friday 23 August 2013
* સુવિચારો નું વૃંદાવન *
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment